22 April, 2025

Raisins Side Effects: આ લોકોએ ન કરવું જોઈએ કિસમિસનું સેવન, બગડી શકે છે સ્વાસ્થ્ય  

Gujju Bhoomi

કિસમિસ

કિસમિસ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ઘણા લોકો દરરોજ કિસમિસ ખાવાનું પસંદ કરે છે.

કિસમિસના સેવન થતું નુકસાન

કિસમિસ ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. કેટલાક લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ. જાણો.

ડાયાબિટીસ

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, ડાયાબિટીસના દર્દીઓએ કિસમિસનું સેવન ન કરવું જોઈએ. તેમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જે બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે.

કિડની સ્ટોન

કિસમિસમાં ઓક્સાલેટનું પ્રમાણ વધુ હોય છે, જે કિડની સ્ટોનનું પ્રમાણ વધારી શકે છે.

સ્થૂળતા

જો કોઈ વ્યક્તિ સ્થૂળતાથી પીડાઈ રહી હોય, તો તેણે કિસમિસનું સેવન ન કરવું જોઈએ. તેમાં કેલરીનું પ્રમાણ વધુ હોય છે, જે વજન વધારી શકે છે.

પાચન સમસ્યાઓ

જો કોઈ વ્યક્તિને પેટમાં ગેસ, અપચો અથવા ઝાડા જેવી પાચન સમસ્યાઓ હોય, તો તેણે કિસમિસનું સેવન ન કરવું જોઈએ.

એલર્જી

જે લોકોને કોઈપણ પ્રકારની એલર્જી હોય તેમણે કિસમિસનું સેવન ન કરવું જોઈએ. તેનું સેવન સમસ્યા વધારી શકે છે.

આ લેખમાં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. લાઈફસ્ટાઈલ સંબંધિત વધુ અપડેટ્સ માટે gujjubhoomi.com વાંચતા રહો.

આ લેખમાં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. લાઈફસ્ટાઈલ સંબંધિત વધુ અપડેટ્સ માટે gujjubhoomi.com વાંચતા રહો.