Pahalgam Attack: પહેલગામ આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના યુવક સહિત 3 ગુજરાતીના મોત

Pahalgam Terror Attack

Jammu Kashmir Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં કુલ 26 લોકોના કરુણ મોત થયા છે.

Pahalgam Terror Attack: પહલગામ હુમલામાં ચોંકાવનારો ખુલાસો: 1થી 7 એપ્રિલ દરમિયાન આતંકવાદીઓએ કરી હતી રેકી, 26 પર્યટકોની હત્યા, મૃતકોની સંપૂર્ણ વિગતો

Pahalgam Terror Attack

Pahalgam Terror Attack Updates: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારના રોજ થયેલા આતંકવાદી હુમલા અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. માહિતી મળી રહી છે કે, આ હુમલાને અંજામ આપતા પહેલા આતંકવાદીઓએ વિસ્તારની રેકી કરી હતી. આ હુમલામાં કુલ છ આતંકવાદીઓ સામેલ હતા.