Ahmedabad Rath Yatra Route 2025: અમદાવાદ રથયાત્રા 2025 રૂટ, નો પાર્કિંગ ઝોન અને BRTSના બદલાયેલા રૂટની સંપૂર્ણ જાણકારી

આ લેખમાં અમે તમને રથયાત્રાનો સંપૂર્ણ રૂટ, ઘરે બેઠા લાઈવ સ્ટ્રીમિંગ કેવી રીતે જોઈ શકશો, BRTS બસ સેવાઓમાં કરાયેલા ફેરફારો અને શહેરમાં લાગુ થયેલા ટ્રાફિક અને નો પાર્કિંગ ઝોન વિશે તમામ જરૂરી માહિતી આપવા જઈ રહ્યા છે.

Bhavnagar Jagannath Rath Yatra 2025: 32 વર્ષે બદલાઈ ભાવનગરની ભગવાન જગન્નાથ રથયાત્રાની મૂર્તિઓ, અહીં કરો દર્શન

Bhavnagar Rath Yatra 2025: ભાવનગરમાં અગમી રથયાત્રા માટે ભગવાનેશ્વર મંદિર પરિસરમાં 32 વર્ષ બાદ નવા મુર્તિઓની સ્થાપના કરી છે.