Tatkal Ticket: રેલવેનો મહત્વનો નિર્ણય! 1 જુલાઈ, 2025 થી તત્કાલ ટિકિટ માટે આધાર ફરજિયાત

રેલવે મંત્રાલય દ્વારા તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવે 1 જુલાઈ, 2025 થી ફક્ત આધાર વેરિફાય (Aadhaar verified) યૂઝર્સ જ તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે.

Amrit Bharat Station Scheme: PM મોદી આજે ગુજરાતના 18 રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે, ₹160 કરોડના ખર્ચે કાયાકલ્પ, સંસ્કૃતિ અને સુવિધાનો સંગમ!

Narendra Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે “અમૃત ભારત યોજના” હેઠળ 103 રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કરશે, જેમાં ગુજરાતના 18 સ્ટેશનોનો સમાવેશ થાય છે.

Mumbai-Gandhinagar Vande Bharat: મુસાફરો માટે સારા સમાચાર! મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસમાં કોચની સંખ્યા વધશે

મુંબઈ અને ગુજરાત વચ્ચે મુસાફરી કરતા લોકો માટે એક ખુશીના સમાચાર છે. પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ચાર વધારાના એસી ચેર કાર કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.