PM Surya Ghar Yojana: ‘ગ્રીન ગુજરાત’, પીએમ સૂર્ય ઘર યોજનામાં દેશમાં સૌથી મોટું યોગદાન

ગુજરાતે પુનઃપ્રાપ્ય ઊર્જામાં આગવી ઓળખ મજબૂત કરી છે. પીએમ સૂર્ય ઘર યોજનામાં ગુજરાતે દેશમાં સૌથી વધુ 34% યોગદાન આપ્યું છે. રાજ્યએ 2024-25 માટેના 3.05 લાખ સોલાર રૂફટોપ પેનલ્સના લક્ષ્યાંકને સમય પહેલાં હાંસલ કર્યો છે.

Caste Census: મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય, મુખ્ય વસ્તી ગણતરી સાથે થશે જાતિગત વસ્તી ગણતરી

Caste Census: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી છે. આ જાતિ આધારિત વસ્તી ગણતરી આગામી મુખ્ય વસ્તી ગણતરીની પ્રક્રિયા સાથે જ કરવામાં આવશે.

Pahalgam Terror Attack: પહલગામ હુમલામાં ચોંકાવનારો ખુલાસો: 1થી 7 એપ્રિલ દરમિયાન આતંકવાદીઓએ કરી હતી રેકી, 26 પર્યટકોની હત્યા, મૃતકોની સંપૂર્ણ વિગતો

Pahalgam Terror Attack

Pahalgam Terror Attack Updates: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારના રોજ થયેલા આતંકવાદી હુમલા અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. માહિતી મળી રહી છે કે, આ હુમલાને અંજામ આપતા પહેલા આતંકવાદીઓએ વિસ્તારની રેકી કરી હતી. આ હુમલામાં કુલ છ આતંકવાદીઓ સામેલ હતા.