Parshuram Jayanti 2025: પરશુરામ જયંતીને લઈને વડોદરામાં શોભાયાત્રા માટે ટ્રાફિક જાહેરનામું પ્રસિદ્ધ
Parshuram Jayanti 2025 Vadodara: પરશુરામ જયંતીને લઈને વડોદરામાં શોભાયાત્રા માટે ટ્રાફિક જાહેરનામું. જાહેર જનતાને અગવડ ન પડે અને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા નો-પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.