Pahalgam Attack: ભરૂચના દવે પરિવારનો ચમત્કારિક બચાવ; કી-ચેઈન ખરીદવાના વિલંબે તેમનો જીવ બચાવ્યો
Pahalgam Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ભરૂચનો દવે પરિવાર ચમત્કારિક રીતે બચ્યો છે. એક સામાન્ય સેલ્ફી પોઈન્ટ પર રોકાણ અને કી-ચેઈન ખરીદવાના વિલંબે તેમનો જીવ બચાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.