Pahalgam Attack: ભરૂચના દવે પરિવારનો ચમત્કારિક બચાવ; કી-ચેઈન ખરીદવાના વિલંબે તેમનો જીવ બચાવ્યો

Gujarati Family Pahalgam Terror Attack

Pahalgam Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ભરૂચનો દવે પરિવાર ચમત્કારિક રીતે બચ્યો છે. એક સામાન્ય સેલ્ફી પોઈન્ટ પર રોકાણ અને કી-ચેઈન ખરીદવાના વિલંબે તેમનો જીવ બચાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Pahalgam Attack: પહેલગામ આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના યુવક સહિત 3 ગુજરાતીના મોત

Pahalgam Terror Attack

Jammu Kashmir Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં કુલ 26 લોકોના કરુણ મોત થયા છે.

Pahalgam Terror Attack: પહલગામ હુમલામાં ચોંકાવનારો ખુલાસો: 1થી 7 એપ્રિલ દરમિયાન આતંકવાદીઓએ કરી હતી રેકી, 26 પર્યટકોની હત્યા, મૃતકોની સંપૂર્ણ વિગતો

Pahalgam Terror Attack

Pahalgam Terror Attack Updates: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારના રોજ થયેલા આતંકવાદી હુમલા અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. માહિતી મળી રહી છે કે, આ હુમલાને અંજામ આપતા પહેલા આતંકવાદીઓએ વિસ્તારની રેકી કરી હતી. આ હુમલામાં કુલ છ આતંકવાદીઓ સામેલ હતા.