Vadodara News: 1 એપ્રિલથી અમદાવાદ-મુંબઈ મુસાફરી થશે મોંઘી, ભરથાણા ટોલ ટેક્સમાં વધારો
વડોદરા-સુરત હાઈવે (નેશનલ હાઈવે 48) પર આવેલ ભરથાણા ટોલ પ્લાઝાના ટોલ ટેક્સમાં વધારો થવાનો છે. આ સુધારેલા દર 1 એપ્રિલની મધ્યરાત્રિથી લાગુ થશે.
વડોદરા-સુરત હાઈવે (નેશનલ હાઈવે 48) પર આવેલ ભરથાણા ટોલ પ્લાઝાના ટોલ ટેક્સમાં વધારો થવાનો છે. આ સુધારેલા દર 1 એપ્રિલની મધ્યરાત્રિથી લાગુ થશે.