PBKS vs MI IPL 2025: ધર્મશાળાની મેચ હવે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં, મુંબઈ-પંજાબ વચ્ચે જામશે જંગ

આઈપીએલ 2025માં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આગામી 11 મેના રોજ ધર્મશાળામાં રમાનારી મહત્વપૂર્ણ મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

Ahmedabad Bomb Threat: નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પાકિસ્તાનના નામથી આવ્યો ઈ-મેલ; પોલીસ તપાસ શરૂ

અમદાવાદના મોટેરા ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળતાં ખળભળાટ મચી ગયો છે.