Amrit Bharat Station Scheme: PM મોદી આજે ગુજરાતના 18 રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે, ₹160 કરોડના ખર્ચે કાયાકલ્પ, સંસ્કૃતિ અને સુવિધાનો સંગમ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે “અમૃત ભારત યોજના” હેઠળ 103 રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કરશે, જેમાં ગુજરાતના 18 સ્ટેશનોનો સમાવેશ થાય છે.