Amrit Bharat Station Scheme: PM મોદી આજે ગુજરાતના 18 રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે, ₹160 કરોડના ખર્ચે કાયાકલ્પ, સંસ્કૃતિ અને સુવિધાનો સંગમ!

Narendra Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે “અમૃત ભારત યોજના” હેઠળ 103 રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કરશે, જેમાં ગુજરાતના 18 સ્ટેશનોનો સમાવેશ થાય છે.

PM Surya Ghar Yojana: ‘ગ્રીન ગુજરાત’, પીએમ સૂર્ય ઘર યોજનામાં દેશમાં સૌથી મોટું યોગદાન

ગુજરાતે પુનઃપ્રાપ્ય ઊર્જામાં આગવી ઓળખ મજબૂત કરી છે. પીએમ સૂર્ય ઘર યોજનામાં ગુજરાતે દેશમાં સૌથી વધુ 34% યોગદાન આપ્યું છે. રાજ્યએ 2024-25 માટેના 3.05 લાખ સોલાર રૂફટોપ પેનલ્સના લક્ષ્યાંકને સમય પહેલાં હાંસલ કર્યો છે.

Caste Census: મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય, મુખ્ય વસ્તી ગણતરી સાથે થશે જાતિગત વસ્તી ગણતરી

Caste Census: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી છે. આ જાતિ આધારિત વસ્તી ગણતરી આગામી મુખ્ય વસ્તી ગણતરીની પ્રક્રિયા સાથે જ કરવામાં આવશે.

Pahalgam Terror Attack: પહલગામ હુમલામાં ચોંકાવનારો ખુલાસો: 1થી 7 એપ્રિલ દરમિયાન આતંકવાદીઓએ કરી હતી રેકી, 26 પર્યટકોની હત્યા, મૃતકોની સંપૂર્ણ વિગતો

Pahalgam Terror Attack

Pahalgam Terror Attack Updates: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારના રોજ થયેલા આતંકવાદી હુમલા અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. માહિતી મળી રહી છે કે, આ હુમલાને અંજામ આપતા પહેલા આતંકવાદીઓએ વિસ્તારની રેકી કરી હતી. આ હુમલામાં કુલ છ આતંકવાદીઓ સામેલ હતા.