Gujarat Airports Update: રાજકોટ-જામનગર એરપોર્ટ ફરી ઉડાન શરૂ, મુસાફરોને મોટી રાહત

Rajkot International Airport

ભારત-પાકિસ્તાન તણાવ ઘટતાં ગુજરાતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે રાહત. રાજકોટનું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અને જામનગર એરપોર્ટ, 10 મેથી બંધ હતા, તે 12 મેથી ફરી શરૂ થયા.

Anant Ambaniની દ્વારકા સુધી પદયાત્રા, 30મો જન્મદિવસ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર નગરીમાં ઉજવશે

Anant Ambani Padyatra

Anant Ambani Padyatra: અનંત અંબાણી તેમના 30મા જન્મદિવસ પહેલા ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર નગરી દ્વારકાની પદયાત્રા પર નીકળ્યા છે.