Gujarat Weather: ગુજરાતમાં હવામાન પલટાશે, આગામી 2 દિવસ ધૂળની આંધી; મેના પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી

Gujarat Weather Update: ગુજરાતમાં ફરી એકવાર આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગ (IMD)ના લેટેસ્ટે અપડેટ અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે.

પરેશ ગોસ્વામીની આગાહી: ક્યારે આવશે હવામાનમાં પલટો? કયા વિસ્તારોમાં થશે માવઠું; જાણો

Paresh Goswami Weather Forecast For Gujarat: રાજ્યમાં હાલ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી: એપ્રિલના અંતમાં ગુજરાતમાં આકરી ગરમી પડશે, અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા

Ambalal Patel Agahi, Gujarat Weather: રાજ્યમાં હાલ અનુભવાઈ રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે વધુ ગરમી અને વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના હવામાનમાં પલટો, ધૂળની ડમરીઓ ઉડવાની સાથે ગરમીમાં આંશિક રાહતની સંભાવના

Ambalal Patel Agahi, Gujarat Weather: દેશભરમાં આવી રહેલા હવામાનના મોટા બદલાવની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે, જેના કારણે લોકોને ગરમીમાં થોડી રાહત મળી શકે છે.

Gujarat Monsoon Forecast: ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મહેરબાન થશે, હવામાન વિભાગનું ચોમાસાને લઈને સકારાત્મક અનુમાન

Gujarat Monsoon Forecast: રાજ્યમાં હાલ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ગુજરાતના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે સારા સમાચાર આપ્યા છે.

Shoolpaneshwar Mahadev Mela: શુલપાણેશ્વર મહાદેવ મંદિરે 25થી 27 એપ્રિલ ત્રિ-દિવસીય પરંપરાગત ભાતીગળ મેળો યોજાશે

Shoolpaneshwar Mahadev Mela 2025: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામે આવેલા પવિત્ર શુલપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી તારીખ 25 થી 27 એપ્રિલ, 2025 દરમિયાન પરંપરાગત અને ભાતીગળ ત્રિ-દિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારનો કર્મચારીલક્ષી નિર્ણય, મોંઘવારી ભથ્થામાં વધારો; 9.5 લાખથી વધુ કર્મચારી-પેન્શનરોને લાભ

આ મોંઘવારી ભથ્થાની 1 જાન્યુઆરી, 2025થી 31 માર્ચ, 2025 સુધીની ત્રણ મહિનાની તફાવતની રકમ એપ્રિલ, 2025ના પગાર સાથે એક હપ્તામાં ચૂકવવામાં આવશે.

GSRTC Volvo Bus: રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય, સોમનાથ સહિત ઉત્તર ગુજરાતના પ્રવાસ માટે એસી વોલ્વો બસ સેવા શરૂ

હવેથી, દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કરવા અને નડાબેટ, વડનગર તેમજ મોઢેરા જેવા સ્થળોની મુલાકાત લેવા માટે એસી વોલ્વો બસમાં વિશેષ ટુર પેકેજ શરૂ કરવામાં આવ્યા છે.

અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં ગરમીનો બીજો રાઉન્ડ શરૂ, 18 એપ્રિલ બાદ કમોસમી વરસાદની શક્યતા

Ambalal Patel Agahi: રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

કોડીનાર-સૂત્રાપાડા હાઈવે પર ભયાનક દુર્ઘટના, અકસ્માત જોવા ઊભેલા ટોળા પર ટ્રક ફરી વળી; બેના કમકમાટીભર્યા મોત

Kodinar-Sutrapada Highway Accident

Kodinar-Sutrapada Highway Accident: કોડીનાર-સૂત્રાપાડા હાઈવે પર કણજોતર ગામ નજીક સોમવારે ઈકો કાર અને બાઈકના અકસ્માતને જોવા એકઠા થયેલા ટોળાને ટ્રકે કચડ્યું, જેમાં બે લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં.