Ahmedabad Demolition: અમદાવાદના રખિયાલમાં ગેરકાયદે બાંધકામ ધ્વસ્ત, ગેરકાયદે નમાઝ સ્થળ અને 20 દુકાનો પર બુલડોઝર ફર્યું
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યા, 20 કારખાનાઓ અને દુકાનો તોડી પાડવામાં આવી.
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યા, 20 કારખાનાઓ અને દુકાનો તોડી પાડવામાં આવી.
અમદાવાદની ગુજરાત સાયન્સ સિટીમાં એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી શરૂ થઈ છે. આજે, 15 મે, 2025થી મુલાકાતીઓ માટે ખુલ્લી, આ ગેલેરી બાળકોથી વડીલોને બ્રહ્માંડ અને અવકાશ વિજ્ઞાનની રોમાંચક દુનિયામાં લઈ જશે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલતા વરસાદને લીધે હવામાન વિભાગે નવી આગાહી જારી કરી છે. IMD અનુસાર, 15 અને 16 મેના રોજ રાજ્યના 12 જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ગુજરાત, ભલે ઔદ્યોગિક રાજ્ય તરીકે ઓળખાતું હોય, પરંતુ કુદરતી સૌંદર્ય અને ઐતિહાસિક વારસાની બાબતમાં પણ તે કોઈથી ઓછું નથી. ઉનાળાની રજાઓમાં પરિવાર સાથે ફરવા માટે ગુજરાતમાં અનેક અદ્ભુત સ્થળો આવેલા છે. જાણો આવા જ 6 આકર્ષક સ્થળો વિશે, જે તમને આપશે યાદગાર અનુભવ.
અમદાવાદના મણિનગરમાં એક મહિલાએ જાણીતી આઈસ્ક્રીમ બ્રાન્ડના કોનમાં ગરોળીની પૂંછડી જોવાનો આક્ષેપ કર્યો. આ ઘટના બાદ મહિલાને તબીબી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. એમાં કોઈ પુષ્ટિ નથી.
CBSE 12th Result 2025: CBSE ધોરણ 12ના પરિણામમાં અમદાવાદની ઈશાની દેબનાથે 500 માંથી 500 ગુણ મેળવી ઇતિહાસ રચ્યો છે. તમામ વિષયોમાં 100 ટકા ગુણ. આવી માર્કશીટ ભાગ્યે જ જોવા મળે છે, જેમાં વિદ્યાર્થીએ તમામ વિષયોમાં 100 ટકા ગુણ મેળવ્યા હોય.
અમરેલી-ભાવનગર-સોમનાથ હાઈવે પર હિંડોરણા રોડ નજીક ત્રણ વાહનો વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં. ST બસ, કાર અને બાઇક અથડાઈ હતી. મૃતકો વડોદરાના પાદરાના રહેવાસી હતા અને દીવથી આવી રહ્યા હતા.
Gujarat Weather Today | આજનું હવામાન: ગુજરાતના હવામાનમાં આગામી ચાર દિવસ દરમિયાન મોટો પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી આગામી ચાર દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ત્યારે જાણો આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા … Read more
સુરતના મોટા વરાછામાં એક યુવાન વેપારીએ પોતાની પૂર્વ પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે. આપઘાત પહેલા બનાવેલા વીડિયો અને સુસાઇડ નોટમાં તેના દુઃખની ઝાંખી મળે છે. પોલીસે શીતલ, મોહસિન અને તેમના સાથીઓ વિરુદ્ધ ગુનો નોંધી બેની ધરપકડ કરી છે, જ્યારે અન્યની શોધ ચાલુ છે.
અગામી 14થી 22 મે સુધી, MGVCL દ્વારા જરૂરી સમારકામને પગલે વડોદરાના પશ્ચિમ ભાગના કેટલાક વિસ્તારોમાં સવારે 6થી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો ખોરવાઈ શકે છે.