ગુજરાતમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, LC અને રજિસ્ટરમાં હવે ‘અટક’ નામની પાછળ લખાશે

gujarat-education-lc-birth-certificate

શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972 નો સ્પષ્ટપણે ઉલ્લેખ કરીને રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ નિયમનું કડકપણે પાલન કરવાની સૂચના આપી છે.

Savji Dholakia Net Worth 2025: ₹12,000 કરોડની સંપત્તિ છતાં પુત્રએ કરી ₹200ના પગારે નોકરી! અહીં જાણો સુરતના હીરાકિંગ સવજીભાઈ ધોળકિયાની પ્રેરણાદાયક ગાથા

Savji Dholakia Net Worth In Rupees: ગુજરાતના જાણીતા હીરા ઉદ્યોગપતિ અને હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક સવજીભાઈ ધનજીભાઈ ધોળકિયા કરોડો રૂપિયાના માલિક છે. તેમની કુલ સંપત્તિ લગભગ 12,000 કરોડ રૂપિયા આંકવામાં આવે છે.

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ, 11 જૂનથી સક્રિય થશે; અતિભારે વરસાદની શક્યતા!

ગુજરાતના ખેડૂતો અને નાગરિકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે ચોમાસાના આગમન અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.

Savji Dholakia: ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાની અનોખી પહેલ, 100 વૃક્ષ વાવનાર કર્મીને ₹1 લાખ; વૃક્ષારોપણ માટે ₹10 કરોડનું ફંડ જાહેર

પર્યાવરણ સુરક્ષા અને હરિયાળા ગુજરાતના નિર્માણ માટે સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ એક અનોખી પહેલ કરી છે. તેમણે અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં 10 કરોડ રૂપિયાના ભંડોળ સાથે એક વિશાળ વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરી છે.

પરેશ ગોસ્વામીની આગાહી: ગુજરાતમાં વરસાદની રાહ જોતા લોકો માટે સારા સમાચાર, જાણો ક્યારે આવશે ચોમાસું

સમગ્ર ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસાના આગમન અંગે મહત્વની જાણકારી આપી છે.

વિદ્યાસહાયક ભરતી 2025: ધો. 1 થી 5 માટે 5 જૂનથી ફરી જિલ્લા પસંદગી, શિક્ષણ વિભાગે કોલલેટર ડાઉનલોડ કરવા સૂચવ્યું

gujarat_teacher_recruitment_2025

Vidhyasahayak Bharti 2025: ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની વિદ્યાસહાયક ભરતી 2024 માટેની પસંદગી પ્રક્રિયા અગાઉ રદ કરી હતી. ત્યારે હવે ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. શિક્ષણ વિભાગે પુનઃ જિલ્લા પસંદગી માટેના કોલલેટર ડાઉનલોડ કરવા અંગે સૂચના આપી છે, જેનાથી ભરતી પ્રક્રિયા ફરી શરૂ થશે.

ગુજરાતની 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર, 22 જૂને મતદાન; 25 જૂને મતગણતરી, આજથી આચારસંહિતા લાગુ!

ગુજરાતમાં છેલ્લા અઢી વર્ષથી અટકેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની તારીખ આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર ખાતે જાહેર કરવામાં આવી છે.

Amrit Bharat Station Scheme: PM મોદી આજે ગુજરાતના 18 રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે, ₹160 કરોડના ખર્ચે કાયાકલ્પ, સંસ્કૃતિ અને સુવિધાનો સંગમ!

Narendra Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે “અમૃત ભારત યોજના” હેઠળ 103 રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કરશે, જેમાં ગુજરાતના 18 સ્ટેશનોનો સમાવેશ થાય છે.

Gujarat Weather: ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ, 4 જિલ્લામાં રેડ એલર્ટ; આગામી 7 દિવસ વરસાદની આગાહી

Gujarat Weather

Gujarat Weather Forecast: ચોમાસા પહેલાં જ ગુજરાતમાં વરસાદી માહોલ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર. 62-87 કિ.મી./કલાકની ઝડપે પવનની આગાહી.

ગુજરાતમાં 891 એશિયાઈ સિંહોની વસ્તી; વસવાટ વિસ્તારમાં પણ મોટો વધારો

Asiatic Lion Population In Gujarat

Asiatic Lions in Gir: ગુજરાતમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા 16મા સિંહ વસ્તી ગણતરીના મુજબ હવે રાજ્યમાં કુલ 891 એશિયાટિક સિંહો વસે છે. સાથે જ તેમનો વસવાટ વિસ્તાર પણ વિસ્તર્યો છે, જે સિંહ સંરક્ષણમાં ગુજરાતની સફળતા બતાવે છે.