PBKS vs MI IPL 2025: ધર્મશાળાની મેચ હવે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં, મુંબઈ-પંજાબ વચ્ચે જામશે જંગ

આઈપીએલ 2025માં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આગામી 11 મેના રોજ ધર્મશાળામાં રમાનારી મહત્વપૂર્ણ મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.