Bhavnagar Jagannath Rath Yatra 2025: 32 વર્ષે બદલાઈ ભાવનગરની ભગવાન જગન્નાથ રથયાત્રાની મૂર્તિઓ, અહીં કરો દર્શન

Bhavnagar Rath Yatra 2025: ભાવનગરમાં અગમી રથયાત્રા માટે ભગવાનેશ્વર મંદિર પરિસરમાં 32 વર્ષ બાદ નવા મુર્તિઓની સ્થાપના કરી છે.

Gujarat Rain: મેમાં અષાઢી માહોલ! ગુજરાતમાં કમોસમી વરસાદથી ઠંડક, અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો

Gujarat Unseasonal Rain

Gujarat Unseasonal Rain: ગુજરાતમાં મે મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે વરસાદી માહોલ જોવા મળ્યો. બુધવારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો, જેનાથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો. અમદાવાદ, વડોદરા, ભાવનગર જેવા શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી વધુ ઘટતાં ઠંડકનો અનુભવ થયો.

Pahalgam Attack: પહેલગામ આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના યુવક સહિત 3 ગુજરાતીના મોત

Pahalgam Terror Attack

Jammu Kashmir Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં કુલ 26 લોકોના કરુણ મોત થયા છે.