Savji Dholakia: ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાની અનોખી પહેલ, 100 વૃક્ષ વાવનાર કર્મીને ₹1 લાખ; વૃક્ષારોપણ માટે ₹10 કરોડનું ફંડ જાહેર

પર્યાવરણ સુરક્ષા અને હરિયાળા ગુજરાતના નિર્માણ માટે સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ એક અનોખી પહેલ કરી છે. તેમણે અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં 10 કરોડ રૂપિયાના ભંડોળ સાથે એક વિશાળ વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરી છે.

રાજુલા પાસે ગમખ્વાર ત્રિપલ અકસ્માત: ST બસ, કાર અને બાઇકની ટક્કરમાં વડોદરાના પાદરાના 3 લોકોના મોત

અમરેલી-ભાવનગર-સોમનાથ હાઈવે પર હિંડોરણા રોડ નજીક ત્રણ વાહનો વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં. ST બસ, કાર અને બાઇક અથડાઈ હતી. મૃતકો વડોદરાના પાદરાના રહેવાસી હતા અને દીવથી આવી રહ્યા હતા.