રાજુલા પાસે ગમખ્વાર ત્રિપલ અકસ્માત: ST બસ, કાર અને બાઇકની ટક્કરમાં વડોદરાના પાદરાના 3 લોકોના મોત
અમરેલી-ભાવનગર-સોમનાથ હાઈવે પર હિંડોરણા રોડ નજીક ત્રણ વાહનો વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં. ST બસ, કાર અને બાઇક અથડાઈ હતી. મૃતકો વડોદરાના પાદરાના રહેવાસી હતા અને દીવથી આવી રહ્યા હતા.